અમારા વિધાર્થીકાળના ગુરૂજી UBV-TADAV ના શિક્ષક સ્વ. ફુલજી બા ઠાકોર દેવલોક પામ્યા છે એ સમાચાર સાંભળી દુઃખની લાગણી અનુભવું છું.

એમનાં દિવ્ય આત્માને શાંતિ આપે અને પરિવારજનો ને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી ભગવાન ને પ્રાર્થના..🙏🏻 #omshanti

વિહોતર ગૃપ એટલે કે શિક્ષણ, આજીવિકા , અધિકાર, માટે અવિરત પ્રયાસ કરતું સંગઠન.. જય વિહોતર

સંપર્ક કરો

વિહોતર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વિહોતર ગૃપ ઓફ ગુજરાત રજી. નં ઈ/૨૩૪૬૭/અમદાવાદ

કુલ મુલાકાતીઓ

Visits since 2023

Total Visits : 268599

Your IP: 216.73.216.191

© Copyright 2021 by Vihotar Group